Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીફ ખાવુ સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી યોગ્ય નથી - લાલૂ યાદવ

Webdunia
શનિવાર, 3 ઑક્ટોબર 2015 (12:36 IST)
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદ સુપ્રીમો લાલૂ યાદવે આજે દાદરી કાંડ પર નિવેદન આપતા કહ્યુ કે કોણ શુ ખય છે તેને લઈને કોઈની હત્યા નથી કરી શકાતી. આ સાંપ્રદાયિક હિંસા છે. ભાજપા આ પ્રકારની હિંસાને ફેલાવવા માટે જવાબદાર છે. તેમને કહ્યુ કે શુ હિંદુ માંસ નથી ખાતા ? જે માસ ખાય છે તેમને માટે બીફ શુ ને બકરો શુ ? 
 
હા હુ એ જરૂર કહીશ કે બીફ ન ખાવુ જોઈએ કારણ કે એ સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી સારુ નથી હોતુ. તેનાથી અનેક પ્રકારની બીમારીઓ થાય છે. પણ તેનો મતલબ એ નથી કે જો કોઈ બીફ ખાય તો તેની હત્યા કરવામાં આવે. 
 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments