Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ હતુ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદનુ અંતિમ વોટ્સએપ સ્ટેટસ

Webdunia
ગુરુવાર, 29 જાન્યુઆરી 2015 (13:14 IST)
દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા કર્નલ મુનીન્દ્ર નાથ રાયના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવ્યા. તેમને સૈનિક સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. જમ્મુ-કાશ્મીરમાં પુલવામાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓમાં વચ્ચે થયેલ મુઠભેડમાં શહીદ થયેલ કર્નલ એમએન રાયને એક દિવસ પહેલા જ વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાયે પોતાના વોટ્સએપ પર સ્ટેટસ નાખ્યુ હતુ કે 'જીંદગી મે બડી શિદ્દત સે નિભાઓ અપના કિરદાર કે પરદા ગિરને કે બાદ ભી તાલિયા બજતી રહે.' 
 
દિલ્હી કૈટમા આજે શહીદ કર્નલનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. તેમના પાર્થિવ શરીરને લોકોએ ભીની આંખોથી શ્રદ્ધાંજલિ આપી. તેમના પાર્થિવ શરીરના દર્શન માટે ભારે ભીડ એકત્ર થઈ હતી. ઉલ્લેખનીય છે કે હિજબુલ મુજાહિદ્દીનના આતંકી સાથે મુઠભેડમાં બંને જવાન શહીદ થયા હતા. પુલવામાના ત્રાલમાં થયેલ આ મુઠભેડમાં હિઝબુલના બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments