Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરી વિવાદોમાં AMU, રાજાની જયંતી પર BJP-VCમાં ઠની

Webdunia
શુક્રવાર, 28 નવેમ્બર 2014 (11:59 IST)
અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના મુખ્ય દ્વાર અપર રાજા મહેન્દ્ર સિંહનો જન્મદિવસ ઉજવવા બીજેપીને એલાન કર્યા બાદ રાજનીતી ગરમાઈ રહી છે. વાત એમ છે કે બીજેપીએ એક ડિસેમ્બરના રોજ રાજા મહેન્દ્ર સિંહનો જન્મદિવસ મનાવવાનું એલાન કર્યુ છે. 
 
બીજેપીનુ કહેવુ છે કે  રાજા મહેન્દ્ર સિંહે  અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય માટે જમીન આપી હતી. એવામાં તેમનો જન્મદિવસ ત્યા  જ ઉજવવો જોઈએ. વીસી જમીર ઉદ્દીન શાહે માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને પત્ર લખીને કાયદા વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો છે.  
અલીગઢના બીજેપી સાંસદ સતીષ ગૌતમે કહ્યુ છે કે તેમની પાર્ટી આ મુદ્દા પર રાજનીતિ નથી કરી રહી. તેમણે કહ્યુ છે કે રાજા મહેન્દ્દ્ર પ્રતાપ સ્વતંત્રતા સેનાની હતા અને તેઓ વિશ્વવિદ્યાલયના ગેટ પર તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો આરોપ છે કે વીસી આ મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે.  
 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments