Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટ્રોલ પંપ અને હવાઈ ટિકિટમાં 2 ડિસેમ્બરથી નહી ચાલે 500ના જૂના નોટ

Webdunia
ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (11:27 IST)
સરકારે આજે 500ના જૂના નોટ પ્ર એક વધુ એલાન કર્યુ છે. હવે પેટ્રોલ પંપ અને હવાઈ ટિકિટમાં 2 ડિસેમ્બરથી 500ના જૂના નોટ નહી ચાલે. સરકારે આ છૂટ પહેલા 24 નવેમ્બર સુધી આપી હતી. જો કે પછી તેમણે તેને વધારીને 15 ડિસેમ્બર સુધી કરી દીધી હતી. 
 
પેટ્રોલ પંપવાળા લઈ રહ્યા છે 30-35% કમીશન 
 
નાણાકીય મંત્રાલયનુ માનવુ છે કે અનેક સ્થાનો પર પેટ્રોલ પંપવાળા કમિશનને લઈને જૂના નોટ બદલવાનુ કામ કરી રહ્યા છે. કારણ કે પેટ્રોલ પંપને ઓઈલ કંપનીને પૈસો ચેકથી આપવાનો હોય છે. આવામાં જ્યારે પેટ્રોલ પંપ પર 500ના જૂના નોટ આવે છે તો તેઓ તેને બેંકમાં જમા કરાવી દે છે અને નવા નોટોને કમીશન લઈને બદલવાનુ કામમાં લગાવી દે છે. અનેક સ્થાનો પર પેટ્રોલ પંપવાળા 30-35 ટકા કમીશન લઈ રહ્યા છે. 
 
30 ડિસેમ્બર સુધી બેંકમાં બદલાવી શકો છો 500ના નોટ 
 
ઉલ્લેખનીય છે કે સરકારે આજે 500ના જૂના નોટના ઉપયોગની છૂટ હટાવી પણ દીધી છે તો પણ તમે જૂના 500ના નોટ ડિસેમ્બર સુધી બેંકમાં જમા કરી શકો છો. એટલુ જ નહી 31 માર્ચ સુધી રિઝર્વ બેંક ઓફ ઈંડિયાની શાખાઓમાં પણ જૂના નોટ બદલાવી શકો છો. 
 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments