Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીએ બુદ્ધ અને યુદ્ધ બંને પર સાથે વાત કરવી જોઈએ - રામદેવ

Webdunia
સોમવાર, 19 સપ્ટેમ્બર 2016 (12:27 IST)
યોગ ગુરૂ બાબા રામદેવે પાક પર નિશાન સાધતા કહ્યુ કે ઉરી હુમલાનો વળતો જવાબ આપવો જ પડશે. તેમણે કહ્યુ કે પાક સાથે પીએમ નરેન્દ્ર મોદીને બુદ્ધ અને યુદ્ધ બંને પર સાથે વાત કરવી જોઈએ. 
 
બીજી બાજુ આ હુમલાને ગૃહ રાજ્યમંત્રી કિરન રેજિજૂએ કહ્યુ કે આ નિવેદનબાજી કરવાનો સમય નથી. અમારી તરફથી સમજી વિચારીને કાર્યવાહી કરવામાં આવશે. 
 
કિરન રેજિજૂએ પડોશી દેશને આડા હાથે લેતા કહ્યુ કે પાકિસ્તાનના નકારવાથી કશુ નહી થાય. અમારી પાસે તેમના વિરુદ્ધ પૂરતા પુરાવા છે.  અમે જે પણ પગલા ઉઠાવીશુ તે બધુ ધ્યાનમાં લઈને ઉઠાવીશુ. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments