Webdunia - Bharat's app for daily news and videos

Install App

આઝમ ખાને સંઘ નેતાઓને સમલૈગિંક કહ્યા

Webdunia
સોમવાર, 30 નવેમ્બર 2015 (11:30 IST)
વિવાદિત નિવેદનો માટે ચર્ચિત ઉપ્રના મંત્રી આઝમ ખાને હવે સંઘ નેતાઓને સમલૈંગિક બતાવી દીધા.   તેમના આ નિવેદનની સંઘ અને ભાજપા નેતાઓએ ખૂબ નિંદા કરી છે. ખાને તેમના ગૃહ નગર રામપુરમા રવિવારે સમલૈગિકોના અધિકારો વિશે સવાલ કર્યો હતો. તેના પર તેમણે કહી દીધુ કે આરએસએસવાળા એવા જ છે જેથી તેઓ આની માંગ કરી રહ્યા છે અને લગ્ન કરતા નથી. 
 
ઉલ્લેખનીય છે કે નાણાકીય મંત્રી અરુણ જેટ્ટલીના નિવેદન પર ખાન પાસે પ્રતિક્રિયા માંગી હતી. જેટલીએ સુપ્રીમ કોર્ટ દ્વારા રદ્દ ધારા 377 પર પુર્નવિચારની વાત કહી છે. સુપ્રીમ કોર્ટે આને ગેરકાયદેસર બતાવતા રદ્દ કરી દીધુ છે. ખાને કહ્યુ કે સંસદે આ વિશે વિચાર કરવો જોઈએ. 
 
વિજયવર્ગીય બોલ્યા માનસિક સંતુલન ખોઈ બેસ્યા છે ખાન 
 
ભાજપા મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યુ એક ખાન માનસિક સંતુલન ગુમાવી ચુક્યા છે. હવે સમય આવી ગયો છે કે જ્યારે તેમને યોગ્ય સ્થાન(માનસિક ચિકિત્સાલય) મોકલી દેવામાં આવે.  

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments