Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલે ઘર ખાલી કરાવતા વિસ્તારના લોકોએ 'હાશ..' અનુભવી

Webdunia
ગુરુવાર, 26 માર્ચ 2015 (11:40 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનુ ઘર ખાલી કરતા જ ત્યા રહેનારા લોકોમાં ખુશીની લહેર આવી ગઈ. કેજરીવાલ મંગળવારે મોડી સાંજે ગાજિયાબાદથી દિલ્હી શિફ્ટ થઈ ગયા છે. હવે કૌશાંબીના રેજિડેંટ્સે રાહતની શ્વાસ લીધા છે. લોકોને કહેવુ હતુ કે કેજરીવાલે અહી રહેવાથી આખી પુરી કોલોનીની શાંતિ વ્યવસ્થા પ્રભાવિત થઈ રહી હતી. સૂત્રોના મુજબ મંગળવારે સાંજે લગભગ સાતથી આઠની વચ્ચે કેજરીવાલે પોતાના પરિવાર સાથે દિલ્હી શિફ્ટ થઈ ગયુ. 
 
કેજરીવાલનો સામાન પહેલાથી જ ધીરે ધીરે દિલ્હી શિફ્ટ થઈ રહ્યો હતો. જેનાથી અહી લોકો હવે ખૂબ ખુશ છે. લોકોનુ કહેવુ છે કે કેજરીવાલેન કારણે કૌશાંબીમાં લોકોની ભીડ લાગી રહેતી હતી. દરેક સમયે નારાબાજી હોવાને કારણે કોલોનીમાં શાંતિ વ્યવસ્થા ખતમ થઈ ગઈ હતી. બીજી બાજુ કેજરીવાલને મળવાના આવનારા લોકો રસ્તાઓ પર ગમે તેમ ગાડીઓ પાર્ક કરી દેતા હતા. આવામાં અવર જવર કરવામાં મુશ્કેલી પડતી હતી. 
 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments