Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટબંધી કરી ત્યારથી વિપક્ષી નેતાઓ એક થઈ ગયા-અમિત શાહ

Webdunia
રવિવાર, 20 નવેમ્બર 2016 (15:47 IST)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે નોટબંધી મામલે વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની આંખોમાં ઈટાલિયન ચશ્મા લાગ્યા છે આથી તેમને કશું જ સારું દેખાતુ નથી. આથી આવા વિચિત્ર નિવેદનો આપી રહ્યાં છે. નોટબંધી પર વધુ પ્રહારો કરતા તેમણે કહ્યું કે જ્યારથી મોદીજીએ નોટબંધી કરી ત્યારથી સપા, બીએસપી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનરજી બધા એક થઈ ગયા છે, આ બધા ડરી ગયા છે. અમિત શાહે ચંડીગઢ ખાતે સેક્ટર 27 સ્થિત રામલીલા મેદાનમાં પાર્ટી કાર્યકરોને સંબોધન કર્યુ હતું. શાહે કાર્યકર્તાને જીતનો મંત્ર આપતા કહ્યું કે ભાજપ એવી પાર્ટી છે જ્યાં ગરીબ પણ પીએમ પદ સુધી પહોંચી શકે છે, આથી દરેક કાર્યકર્તા મનથી મહેનત કરે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments