Webdunia - Bharat's app for daily news and videos

Install App

નેપાળમાં ભૂકંપથી અત્યાર સુધી 3200 અને ભારતમાં 67ના મોત

Webdunia
સોમવાર, 27 એપ્રિલ 2015 (10:35 IST)
ભૂકંપના ઝટકાએ એકવાર ફરી નેપાળ સહિત ઉત્તર ભારતને હલાવી દીધુ છે. યુપી. બિહાર અને અસમમાં રવિવારે પોણા દસ વાગ્યાની આસપાસ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ સાથે જ નેપાળના કાઠમાંડુમાં એકવાર ફરી ભૂકંપના ઝટકા અનુભવાયા ગયા છે.  નેપાળમાં ભૂકંપથી મરનારાઓની સંખ્યા 3200 ના પાર થઈ ગઈ છે. જ્યારે કે ભારતમાં અત્યાર સુધી 67 લોકોના મોત થઈ ચુક્યા છે.  
 
નેપાળ સાથે જોડાયેલ યુપીના લખીમપુર ખીરી, બહરાઈચ શ્રાવસ્તી, સિદ્ધાર્થનગરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. બીજી બાજુ બિહારના દરભંગા, સીતામઢી, અરરિયા, રક્સૌલ, સમસ્તીપુર, બેતિયા, ઓરંગાબાદ પૂર જીલ્લાના ભૂકંપના ઝટકાએ એકવાર ફરી હલાવી દીધુ છે. અસમમાં ભૂકંપના ઝટકાની તીવ્રતા 3.2 હતી. 
 
કાઠમાંડુમાં વરસાદ થઈ રહી છે અને આ કારણે બચાવ કાર્યમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે. ભૂકંપના આંચકા પછી લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યા છે અને વરસાદની વચ્ચે ખુલ્લા મેદાનમાં ઉભા છે.  
 
ભૂકંપના ઝટકા રોકાવવાનુ નામ જ નથી લઈ રહ્યા
 
વીતેલા બે દિવસોથી ભૂકંપના ઝટકા થમવાનુ નામ નથી લઈ રહ્યા. રવિવારે બપોરે  12:42 વાગ્યે દિલ્હી-એનસીઆરમાં જોરદાર ઝટકા અનુભવાયો. નેપાળમાં 6.9 રિક્ટર સ્કેલ તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂંકપ પછી માઉંટ એવરેસ્ટમાં ફરીથી હિમસ્ખલનની સમાચાર છે. 
 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments