Webdunia - Bharat's app for daily news and videos

Install App

INS વિરાટ પર હુમલાની ધમકી

ભાષા
સોમવાર, 2 માર્ચ 2009 (16:22 IST)
નૌસેનાનાં એકમાત્ર વિમાનવાહક જહાજ આઈએનએસ વિરાટ પર હુમલો કરવાની ધમકી બાદ તેની સુરક્ષા મજબૂત બનાવવામાં આવી છે. તેમજ ત્રિસ્તરીય સુરક્ષા કવચ બનાવવામાં આવ્યું છે.

હાલમાં આઈએનએલ વિરાટનું કોચિન ખાતે મરમ્મતનું કામ થઈ રહ્યું છે. કોચિન શિપયાર્ડ સાથે જોડાયેલા સમુદ્ર અને આકાશની સુરક્ષા મજબૂત કરવામાં આવી છે. તેમજ રાડાર તંત્રને સચેત રહેવા જણાવવામાં આવ્યું છે. તેમજ સમુદ્રમાં કોસ્ટ ગાર્ડની સ્પેશિયલ ફોર્સ લગાવવામાં આવી છે.

બ્રીટીશ નેવી પાસેથી ખરીદાયેલા આઈએનએસ વિરાટને પચાસ વર્ષ પુરા થઈ ગયા છે. તેનું વજન 23 હજાર ટન છે. તેની પર 28 વિમાનો અને હેલીકોપ્ટર ગોઠવી શકાય છે. આ અંગે શિપયાર્ડનાં નિર્દેશક કોમોડોર એમ.જિતેન્દ્રને જણાવ્યું હતું કે આગામી બે ત્રણ મહિનામાં મરમ્મતનું કામ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ તેને મુંબઈ શિપયાર્ડ ખાતે લઈ જવાશે. જ્યાં તેમાં આધુનિક શસ્ત્ર પ્રણાલી લગાવવામાં આવશે. જ્યારે ભારતનું પોતાનું સ્વદેશી વિમાનવાહક 2014માં તૈયાર થઈ જશે.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments