Webdunia - Bharat's app for daily news and videos

Install App

500 અને 1000ની ચલણી નોટને લઈને મોદી સરકારના સર્જીક્લ સ્ટ્રાઈકથી જાણો શુ પરિસ્થિતિ ઉભી થઈ છે

Webdunia
મંગળવાર, 8 નવેમ્બર 2016 (23:53 IST)
- મોદીજીનુ કાળા નાણા વિરુદ્ધ સર્જીક્લ સ્ટ્રાઈક - અમિત શાહ
- ભ્રષ્ટાચાર અને કાળાનાણાંને રોકવા મોદી સરકારનું ઐતિહાસિક પગલું
- 500 અને 2000ની નવી ડિઝાઇન વાળી નોટ સરકલયુલેશનમાં આવશે
- રિયલ એસ્ટેટ માર્કેટમાં મોટી અસર થવાની સંભાવના
- સોના-ચાંદીની માંગમાં વધારો થવાની શકય
- ઓળખકાર્ડ આપી નોટો જમા કરાવી શકાશે :પાનકાર્ડ હેઠળ થઇ શકાશે ટ્રાન્જેક્શન
- મોદી સરકારના અચાનક નિર્ણયથી લોકોમાં જબરી ગભરાહટ - :એંટીમેમ તરફ લોકોની દોટ, રાજ્યભરમાં એટીએમ બહાર લાંબી લાઈનો લાગ,કે ટલાક એટીમએમમાં પૈસા પણ ખૂટયા
- 1000ની ચલણી નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો ઉદ્દેશ્યઃ આરબીઆઈ
- આગામી બે દિવસ બાદ 10 નવેમ્બરથી બેંક તેમજ પોસ્ટઓફિસમાંથી નવી નોટો મળી શકશે
- નકલી નોટોનો વધતો વ્યાપ એ આરબીઆઈ માટે ચિંતાનો વિષય હતો. તેના નિરાકરણ તેમજ દેશના વિકાસ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- લોકોની સુવિધા ખાતર આ હેલ્પ લાઈન 011-23093230 દિલ્હી
022- 22602201 મુંબઈ
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments