Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી સરકાર શીખ રમખાણ પીડિતોને આપશે 5-5 લાખ રૂપિયા

Webdunia
ગુરુવાર, 30 ઑક્ટોબર 2014 (17:40 IST)
કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા 1984ના સિખ રમખાણોમાં માર્યા ગયેલા લોકોના પરિવારના લોકોને વળતર આપવાનું એલાન કર્યુ છે. સરકારે દેશભરમાં સિખ વિરોધી રમખાણો દરમિયાન માર્યા ગયેલા 3325 લોકોના પરિવારના લોકોને પાંચ લાખ રૂપિયા આપશે. 
 
મોદી સરકારે 31 ઓક્ટોબર 1984ના રોજ સિખ અંગરક્ષકો દ્વારા પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની હત્યા પછી દેશભરમા ફેલાયેલા સિખ વિરોધી રમખાણોની 30મી બરસીથી ઠીક એક દિવસ પહેલા આ મોટા નિર્ણયનુ એલાન કર્યુ છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની શક્યતાને ધ્યાનમાં રાખતા કેન્દ્રની બીજેપી સરકારે આ નિર્ણયનો રાજકારણીય મતલબ કાઢવામાં આવી રહ્યો છે.  
 
ઉલ્લેખનીય છે એક સિખ વિરોધી રમખાણો સૌથી વધુ પીડિત દિલ્હીમાં જ છે. દિલ્હીમાં સિખ વિરોધી રમખાણોમાં 2.733 લોકો માર્યા ગયા હતા. આ પ્રક્રિયામાં 3163 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ થયેલ લોકોમાં ફક્ત 442ને અપરાધ માટે દોષી સાબિત કરાયા હતા.  સિખ વિરોધી રમખાણોને લઈને કોંગ્રેસ હંમેશા જ સિખ સમુદાયના નિશાને પર રહી છે. પુર્વ પ્રધાનમંત્રી મનમોહન સિ6હે પણ આ રમખાણો માટે માફી માંગી હતી.  

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments