Webdunia - Bharat's app for daily news and videos

Install App

19 સપ્ટેમ્બર સુધી હાજર નહીં થઈ શકું - આસારામ

Webdunia
ગુરુવાર, 29 ઑગસ્ટ 2013 (11:53 IST)
P.R
યૌન શોષણના આરોપી આસારામ 30 ઓગસ્ટ પછી પૂછપરછ માટે જોઘપુર પોલીસ સામે રજૂ થયા બાદથી ફરી ગયા છે. આસારામે જોઘપુર પોલીસને ચિઠ્ઠી લખીને કહ્યુ છે કે તેઓ 19 સપ્ટેમ્બર સુધી પૂછપરછ માટે હાજર નહી થઈ શકે. આસારામે તેનુ કારણ વ્યસ્ત કાર્યક્રમનુ હોવુ જણાવ્યુ છે.

બીજી બાજુ જોઘપુર પોલીસે સ્પષ્ટ કર્યુ છે કે 30 ઓગસ્ટ પછી આસારામને વધુ સમય નહી આપવામાં આવે. મતલબ આસારામની મનમરજી પર લગામ લગાવવાના સંકેત પણ પોલીસે આપ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આસારામ પર કિશોરી બાળાના યૌન શોષણનો આરોપ છે. જેની તપાસ કરી રહેલ જોઘપુર પોલીસે આસારામને 30 ઓગસ્ટ સુધી રજૂ થવાનુ વચન આપ્યુ હતુ. જોઘપુર પોલીસ મંગળવારે સમનની સાથે ઈંદોરમાં આસારામના આશ્રમ પહોચી અને તેમને સમન પકડાવ્યુ. પરંતુ સમન સોંપવા માટે પણ પોલીસને કલાકો સુધી રાહ જોવી પડી. પહેલા તો આશ્રમ તરફથી સમન લેવાનો સ્પષ્ટ ઈંકાર કરવામાં આવ્યો પછી કહેવામાં આવ્યુ કે બાપુ ધ્યાનમાં છે. ત્યારબાદ કલાકો સુધી પોલીસને આશ્રમ બહાર જ બેસી રહેવુ પડ્યુ હતુ. છેવટે સાત કલાક રાહ જોયા બાદ આસારામે સમન લીધુ.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો