rashifal-2026

પાક આઇ.એસ.આઇના પ્રતિનિધિને મોકલશે

વાર્તા
શનિવાર, 29 નવેમ્બર 2008 (15:47 IST)
પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું છે કે, મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં મદદ કરવા માટે પાકની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ આઇ.એસ.આઇના મહાનિર્દેશકની જગ્યાએ એક પ્રતિનિધિને ભારત મોકલશે.

ભારતે આરોપ લગાવ્યો હતો કે આ હુમલામાં પાકિસ્તાનના કેટલાક તત્વો સંકળાયેલા છે. પાકિસ્તાને આ હુમલાની નિંદા કરી આ હુમલાના તાર પાકિસ્તાન સાથે સંકળાયેલા છે એ આરોપનું ખંડન કર્યું હતું.

પાકિસ્તાને ગઇ કાલે આ મામલે આગેકુચ કરતાં કહ્યું હતું કે ભારતીય પ્રધાનમંત્રીના અનુરોધ પર તેઓ આઇ.એસ.આઇના મહાનિર્દેશકને આ મામલે તપાસમાં મદદરૂપ થવા માટે ભારત મોકલશે. પરંતુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી કાર્યાલયે એક જાહેરાત કરી સ્પષ્ટતા કરી હતી કે આઇ.એસ.આઇના મહાનિર્દેશકને બદલે તેઓ એક પ્રતિનિધિને ભારત મોકલશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Show comments