rashifal-2026

ભારતમાં વોટબેંકની ખરાબ રાજનીતિથી ઈસ્લામને નુકશાન - રશ્દી

Webdunia
સોમવાર, 19 માર્ચ 2012 (11:04 IST)
P.R
જયપુર લિટરેચર ફેસ્ટીવલમાં શામેલ થવાને લઇને ભારે વિવાદો આવેલા લેખક સલમાન રશ્દી શનિવારે દિલ્હીમાં હતા, જયાં તેમણે એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

કાર્યક્રમ દરમ્યાન રશ્દીએ કહ્યુ કે ભારતના વોટબેંકની ખરાબ રાજનીતિ થઇ રહી છે. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે કટ્ટરપંથથી ઇસ્લામને સૌથી વધુ નુકસાન થયું છે.

રશ્દીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કર્યા તેમણે કહ્યુ કે કોંગ્રેસે મને ફક્ત રાજનૈતિક નફા-નુકસાન માટે રોકવાનો પ્રયાસ કર્યો.

રશ્દીએ પાકિસ્તાનના ક્રિકેટર અને રાજકીય નેતા ઇમરાન ખાનને પણ આડા હાથે લેતા કહ્યુ ઇમરાન એટલા જૂના જમાનાના માણસ છે કે તેમને ઇન્ટરનેટ અને ઇમેઇલ જેવી નવા જમાનાની ટેક્નિકની કંઇ ખબર નથી.

મહત્વપૂર્ણ છે કે જે કાર્યક્રમમાં રશ્દી હાજર રહેવાના હતા તે કાર્યક્રમમાં ઇમરાન ખાને હાજર રહેવાની ફકત એટલા માટે ના પાડી દીધી હતી કે ત્યાં રશ્દી હાજર રહેવાના હતા.

મહત્વપૂર્ણ છે કે બે માસ અગાઉ મુસ્લિમ કટ્ટરપંથીઓના ભારે વિરોધને લઇને રશ્દી જયપુર લિટરેચર ફેસ્ટીવલમાં ભાગ લેવા માટે જયપુર આવી શક્યા ન હતા
વધુ જુઓ..

જરૂર વાંચો

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

Show comments