Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોટલ તાજ આતંકવાદીઓથી મુક્ત

વેબ દુનિયા
શનિવાર, 29 નવેમ્બર 2008 (12:11 IST)
PTIPTI

મુંબઈનો તાજ ગણાતી નામચીન હોટલ તાજને સેનાના જવાનોએ બે દિવસ ઝઝૂમ્યા બાદ આતંકવાદીઓથી મુક્ત કરાવી હતી. અને બંધકોને છોડાવ્યા હતા.

દેશના જવાનોએ તેમના જીવ જોખમાં નાખીને હોટલ તાજ ઉપર કબ્જો જમાવીને બેઠેલા આતંકવાદીઓને આખરે મોતને ઘાટ ઉતારી દીધા. જોકે આતંકવાદીઓના બંધક બનેલા પાંચથી છ લોકોના જીવ સેના બચાવી શકી નહી જેનું સેનાએ દુ:ખ વ્યક્ત કર્યુ હતું.

આ આતંકવાદીઓને એનએસજીના જવાનો અને એટીએસ, મુંબઈ પોલીસ વગેરે દ્વારા આ મીશન પૂર્ણ કરવામાં આવ્યુ હતું. આ મીશનમાં બે દિવસ એટલા માટે લાગ્યા કે આતંકવાદીઓએ અસંખ્ય લોકોને બંધક બનાવ્યા હતાં. તથા તેમની પાસે ભારે માત્રા હથિયારો અને વિસ્ફોટક સામગ્રી હતી.

આજે સવારે બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો હતો. અચાનક 8 વાગે તાજમાં આગ લાગી ગઈ હતી. અને ગોળીબારની ગતિમાં વધારો થયો. તે જ દરમિયાન તાજ હોટલની એક બારીમાંથી એક વ્યક્તિ બહાર પડી. જેના થોળા સમય બાદ જવાનોએ તાજને આતંકવાદીઓથી મુક્ત કર્યાની જાહેરાત કરી હતી.

એનએસજીના ડીજી જે,કે દત્તાએ કહ્યુ હતુ કે ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમણે આતંકવાદીયોની સંખ્યા જણાવવાનો ઈનકાર કર્યો હતો. જે કે દત્તાએ કહ્યું કે બારીમાંથી નીચે પડેલ વ્યક્તી આતંકવાદી જ હતો.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments