Webdunia - Bharat's app for daily news and videos

Install App

હુ કોંગ્રેસમાં જઉ એવુ વિચારવુ પણ પાગલપન - વરુણ ગાંધી

Webdunia
શનિવાર, 11 જૂન 2016 (11:19 IST)
ભાજપા ઉપાધ્યક્ષ અને સુલ્તાનપુરથી સાંસદ વરુણ ગાંધીએ એ સમાચારોનુ જોરદાર ખંડન કર્યુ છે. જેમા તેમના અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના કોંગ્રેસમાં સામેલ થવાના અટકળો ચાલી રહી છે. વરુણ ગાંધીએ કહ્યુ કે આવુ જે લોકો વિચારે છે એ તેમનુ પાગલપન છે. જેઓ અમને થોડા ઘણા પણ જાણે છે તેઓ આવુ વિચારવાની ભૂલ નહી કરે. 
 
વરુણ ગાંધીએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ સમાચારને લઈને કહ્યુ કે સોશિયલ મીડિયા આજકાલ બૌદ્ધિક ઉલ્ટીયો કરવાના અડ્ડાના રૂપમાં બદલાય ચુક્યુ છે  તેમણે આવી કોઈ પણ વાતનું જોરદાર ખંડન કરતા કહ્યુ કે તેમના પરિવાર વિશે થોડી પણ માહિતી રાખનારા આ વાતને સમજી શકે છે કે આ ક્યારેય શક્ય નથી. તેમણે કહ્યુ કે તેઓ ભાજપામાં હતા અને હંમેશા રહેશે.  તેઓ પાર્ટીના અભિન્ન અંગ છે અને આનાથી દૂર જવા વિશે વિચારી પણ શકતા નથી.  

કયા સમયે વોક કરવું સૌથી બેસ્ટ છે ? ઉનાળામાં તમારે ક્યારે અને કેટલા સમય સુધી ચાલવું જોઈએ.

World Milk Day: દૂધ પીવુ આરોગ્ય માટે લાભકારી, પણ ભૂલથી પણ ન પીશો કાચુ દૂધ

ઉનાળામાં શરબત-એ-બહાર તમને રાખશે ઠંડક, જાણો શું છે રેસિપી

બિનજરૂરી શંકા સંબંધોને બગાડે છે! આ રીતે તમારા જીવનસાથી સાથે વિશ્વાસનું બંધન મજબૂત બનાવો

Heat Stroke થી રાહત અપાવશે આ યોગાસન શરીર થઈ જશે ઠંડુ ઠંડુ કૂલ કૂલ

અનંત અંબાણીના પ્રી વેડિંગમાં ઉદાસ જોવા મળી અનન્યા પાંડે

જોક્સ

જોકસ- આઈ લવ યુ

'મહારાજ' બન્યો આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન, પહેલી ફિલ્મનુ પોસ્ટ થયુ રજુ

જુલાઈમાં પાર્ટનર સાથે ફરવા માટે બેસ્ટ છે આ જગ્યા ટૂર પેકેજથી ટ્રેવલનુ બનાવો પ્લાન

આગળનો લેખ
Show comments