Webdunia - Bharat's app for daily news and videos

Install App

હું પ્રજ્ઞાને નથી ઓળખતો:અડવાણી

ભાષા
શુક્રવાર, 31 ઑક્ટોબર 2008 (22:23 IST)
માલેગાવ બોમ્બ બ્લાસ્ટમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની પૂર્વ નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો હાથ હોવાના આરોપ હતાં. પ્રધાનમંત્રી પદ માટેના ભાજપના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીએ સાધ્વીને ઓળખવાનું જ નકારી કાઢ્યુ હતું, અને કહ્યુ હતું કે સરકાર પાસે તેના વિરૂદ્ધ પુરાવા હોય તો દંડ કરે.

ગઈકાલે ભાજપાના અધ્યક્ષ રાજનાથ સિંહે પણ કહ્યુ હતુ કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે જોડાયેલ વ્યક્તિ આતંકવાદી હોઈ જ ન શકે.

અડવાણીએ સંપ્રગ સરકાર તેના કાર્યકાળમાં આતંકવાદી પ્રવૃત્તિને રોકી શકવા અસમર્થ રહી છે. તેમજ તે ઘુષણખોરોને આસરો આપે છે, તેમજ અફઝલને ફાંસી આપી ન શકનાર સરકાર લોક સુરક્ષા શું કરી શકવાની? જેવા પ્રહારો સરકાર પર કર્યા હતાં.

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments