Webdunia - Bharat's app for daily news and videos

Install App

હું ચુંટણી લડીશ નહીં-રાજ ઠાકરે

ભાષા
મંગળવાર, 23 સપ્ટેમ્બર 2008 (14:55 IST)
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં અધ્યક્ષ રાજ ઠાકરે આવનારી લોકસભા ચુંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. જો કે તેમની પાર્ટી 48 બેઠકો પર પોતાનાં ઉમેદવારો ઉભા રાખશે.

વિદર્ભનાં પ્રવાસ દરમિયાન રાજે કહ્યું હતું કે હું જે પરિવારમાંથી આવું છું, તેમાં મારો વિશ્વાસ નેતૃત્ત્વ આપવામાં નહીં પણ ચુંટણી લડવામાં છે. તેથી હું ચુંટણી લડીશ નહીં. પણ એમએનએસ નિશ્ચિત રીતે આગામી લોકસભાની ચુંટણીમાં ભાગ લેશે.

આ સાથે રાજે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી. અને, કહ્યું હતું કે અમારે જે પ્રકારે રાજ્યમાં ફેરફાર લાવવો છે, તે સત્તા વગર ન થઈ શકે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments