Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિમંત હોય તો તાજમહેલમાં નમાજ અદા કરી બતાવે આઝમ ખાન

Webdunia
શનિવાર, 29 નવેમ્બર 2014 (12:19 IST)
અખિલેશ સરાકરના વિકાસ મંત્રી આઝમ ખાન દ્વારા તાજમહેલને વક્ફ સંપત્તિ જાહેર કરવાની માંગ પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડો. લક્ષ્મીકાંત વાજપેયીએ તેમને એક પડકાર આપ્યો. તેમણે કહ્યુ છે કે આઝમમાં હિમંત હોય તો તે તાજમહેલમા પાંચ સમયની નમાજ કરાવી બતાવે. વાજપેયીએ આઝમ પર આરોપ લગાવ્યો છે કે તેઓ વક્ફ સંપત્તિઓને સાચવી નથી શક્તા અને તાજમહેલ માંગી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા આઝમે માંગ કરી હતી કે તાજમહેલને યુપી વક્ફ બોર્ડની સંપત્તિ જાહેર કરી દેવી જોઈએ. આઝમ યુપી વક્ફ બોર્ડના પણ મંત્રી છે. આઝમે આ વત 13 નવેમ્બરના રોજ લખનૌમાં વક્ફ બોર્ડના અનેક સભ્યોની હાજરીમાં થયેલ મુસ્લિમ નેતાઓની સાથે બેઠકમાં કહી હતી. 
 
આ બેઠકમાં વર્તમાન લખનૌ ઈદગાહના ઈમામ મૌલાના ખાલિદ રાશિદ ફિરંગીમહેલે માંગ કરી હતી કે તાજમહેલને સંપુર્ણ રીતે મુસલમાનો માટે ખોલી દેવુ જોઈએ અને ત્યા દિવસમાં પાંચ વખત ઈબાદત કરવાની મંજુરી મળવી જોઈએ. 

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments