Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિન્દૂ વિરોધી નિર્ણય નહી માનીએ - આદિત્યનાથ

Webdunia
ઉત્તરાધિકારી ગોરક્ષપીઠ અને ગોરખપુરના સાંસદ મહંત આદિત્યનાથે કહ્યુ કે તેઓ ન્યાયના નિર્ણયનુ સન્માન તો કરે છે પણ જો અયોધ્યા બાબતે ઈલાહાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે હિન્દૂ વિરોધી, રાષ્ટ્રવિરોધી નિર્ણય સંભળાવ્યો તો તે માન્ય નહી રહે.

યોગીએ કહ્ય કે રામ જન્મભૂમિના માલિકી સાથે જોડાયેલ પ્રશ્નવાળો કેસ મૂર્ખામી ભરેલો છે. તેમણે કહ્યુ કે રામનો જન્મ અયોધ્યામાં થયો, તેના માટે કોઈ પુરાવાની જરૂર નથી, અયોધ્યામાં બાબર કે મીરબાકીનો જન્મ થયો નહોતો. જો મુસ્લિમ પક્ષે હેરાફેરી કરી રાજસ્વ રેકોર્ડ રજૂ કર્યો તો તેમા કોઈ દમ નથી. યોગીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે મુસ્લિમોએ અયોધ્યાનો નિર્ણય માન્યો છે જ ક્યારે.

તેમને કહ્યુ કે વિભાજન અને હિન્દુત્વ સાથે જોડાયેલ ત્રણેય સ્થાન અયોધ્યા, કાશી અને મથુરા હિન્દુઓને સોંપી દેવા જોઈએ. તેમણે કહ્યુ કે જો શાહબાનો બાબત પર કાયદો બદલી શકાતો હોય તો રામ મંદિર માટે પણ સંસદમાં કાયદો બનવો જોઈએ.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments