Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિન્દુઓની વસ્તી 100 ટકા કરવાની છે - તોગડિયા

Webdunia
સોમવાર, 22 ડિસેમ્બર 2014 (11:11 IST)
હિન્દુઓને જાગૃત કરવાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જોરદાર દાવો કર્યા બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદના સિનીયર નેતા પ્રવીણ તોગડિયાએ કહ્યુ છે કે ભારત હિન્દુઓનો દેશ છે.  
 
ભોપાલમાં એક સંમેલનમાં તોગડિયાએ કહ્યુ કે એક સમયે દુનિયામાં માત્ર હિન્દુઓની જ વસ્તી હતી. હવે વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા ભારતમાં હિન્દુઓની વસ્તી હાલ 82 ટકાથી વધારીને 100 ટકા કરશે. 
 
તોગડિયાએ કહ્યુ કે હિન્દુઓની વસ્તી ઘટીને અડધી થઈ જાય એવુ અમે સાંખી નહી લઈએ. અ દેશમાં હિન્દુઓ લઘુમતીમાં આવી જાય એવુ અમે સાંખી નહી લઈએ. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments