Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે નહી થશે નંબર બદલવાની જરૂરત , આજેથી MNP સેવા પ્રાંરંભ

Webdunia
શુક્રવાર, 3 જુલાઈ 2015 (15:30 IST)
નવી દિલ્હી : દેશભરના મોબાઈલ ઉપભોક્તાઓને દૂરસંચાર કંપનિઓમી તરફથી રાહત મળી છે. લાંબા સમયથી માંગતી આ રાષ્ટ્રીય નંબર પોર્ટેબિલિટી સેવાને આજેથી ઉપભોકતઓ માટે પ્રારંભ કરી દીધા છે. આ સેવા પછી જુદા- જુદા કંપનિઓના મોબાઈલ સેવા મેળવતા ગ્રાહક એમના જૂનો મોબાઈલ નંબર જારી રાખી શકે છે. 
 
આ આ જ નહી પણ આ વિશે જણાવ્યું છે કે ઉપભોકતાઓને બીજા રાજ્યે અને સર્કિલમાં જવા પર પણ નંબર બદલવાની જરૂરત નથી. તે બીજી તરફ ઉપભોકતાઓથી સંકળાયેલા કસ્ટમર્સ પણ આ મુશ્કેલીઓથી મુક્તિ મેળવશે. અત્યારે જ એમએનપીને શરૂ કરી દીધા છે. આ દેશની ઘણી મોટી કંપનિઓ એયરટેલ , રિલાંયસજ એમ ટી એસ અને વોડાફોન દ્વારા દેશભરમાં શરૂ કરેલ છે. અત્યારે આ યોજના ઘણા સમય પહેલા શરૂ કરવા હતી પણ હવે આજથી આ પ્રારંભ થઈ ગઈ છે. આ યોજના પછી મોટા પાયે ઉપભોકતાઓ ને લાભ મળશે. ઉલીખનીય છે કે મોટા પાયે મોબાઈલ ઉપભોકતા મપોતાન મોબાઈલના ઉપયોગ કરે છે. એવા ઘણા ઉપભોકતા છે જેને મોબાઈલ નેંબર વરર્ષોથી ચાલી રહ્યા છે અને ઘણા ઉપભોક્તા એકથી વધારે મોબાઈલ કનેક્શન ધારક છે. એવા જૂના નંબરોની બદલમાં નવા નંબર યાદ રાખવાની દરેક કોઈ પણ મુશેકેલી હોય છે. જેના કારણે ઉપભોક્તા દ્વારા નંબર પોર્ટેબિલિટીની માંગ કરાવી હતી.   

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments