Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે જન ધન યોજનાના બેંક ખાતામાં છેતરપીંડીની આશંકા

Webdunia
મંગળવાર, 24 મે 2016 (16:35 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહ્તવકાંક્ષી યોજના જન ધનનો જોરશોરથી પ્રચાર કરવામાં આવે છે. વડાપ્રધાન જ્યાં પણ જાય ત્યાં ભાષણમાં આ યોજનાન ઓ ઉલ્લેખ કરવાનું  ચૂકતા નથી જોકે , આ યોજનમાં મોટાપાયે ગડબડો થવાની શકયતા રહેલી છે. આ દાવો અન્ય કોઈએ નહી પરંતુ ખુદ રીઝર્વ બે6ક ઓફ ઈંડિયા દ્વારા કરાયો છે. રીઝર્વ બેંકે આશંકા વ્યકત કરી છે કે જન , ધન યોજના દ્વારા ખોલવામાં આવેલા ખાતાઓમાં ગ્રાહકો સાથે છેતરપિંડી થવાની વિશેષ શકયતા રહેલી છે. આરબીઆઈએ બેંકોને આ અંગેની ગતિવિધિઓ અંગે સતર્ક રહેવા પણ સૂચના આપી છે. આરબીઆઈના ડેપ્યુઉટી ગવર્નર એસએસ મુંદડાએ જણાવ્યું કે બેંકો પાસે જન ધન યોજનાથી ખોલાયેલા ખાતાઓને નિરીક્ષણ માટે યોગ્ય પ્રણાલી ઉપલબ્ધ નથી. 
 
તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત ખોલાયેલ ખાતાઓમાં મોટાપાયે છેતરપિંડીની શકયતાઓને નકારી શકાય તેમ નથી. ત્યારે બેંકોએ આ યોજના અંતર્ગત ખોલાયેલ ખાતાઓમાં વિશેષ સતર્કતા રાખવાની જરૂર છે.  
 
 
 
 
 
 
 
 
 
 
 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments