Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે અણ્ણાએ મારી પલટી : હું કેવી રીતે કહી શકુ કે મોદી સાંપ્રદાયિક છે કે નહી

Webdunia
શનિવાર, 20 જુલાઈ 2013 (11:09 IST)
:
P.R
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અંગે આપેલા નિવેદન વિશે સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ પલટી મારી છે. વિવાદ થયા બાદ અણ્ણાએ પોતાના નિવેદન અંગેના સમાચારોને ખોટા ગણાવ્યા હતા જેમાં તેઓએ કહ્યુ હતુ કે મોદી સાંપ્રદાયિક નથી.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે અણ્ણા હજારેએ કહ્યુ હતુ કે મોદી સાંપ્રદાયિક હોવાના કોઈ પુરાવા હજુ સુધી મારી સામે નથી આવ્યા. આ નિવેદન પછી તેઓ મોદી વિરોધી જૂથના નિશાન પર આવી ગયા હતા.

જ્યારે હવે પોતાના નિવેદન વિશે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યુ હતુ કે હું કેવી રીતે કહી શકું કે મોદી સાંપર્દાયિક છે કે નહીં.

આ સાથેજ મોદી પર નિશાન તાકતા તેમણે કહ્યુ હતુ કે મોદીએ આજ સુધી ગોધરા કાંડની નિંદા કરી નથી. મારૂ નિવેદન ખોટી રીતે છાપવામાં આવ્યું છે.

મોદીની વડાપ્રધાન પદની ઉમેદવારી વિશે પુછવામાં આવતા અણ્ણાએ કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી, જ્યાં સુધી ભારતનો વડાપ્રધાન કોઈ પાર્ટી સાથે જોડાયેલો હશે ત્યાં સુધી દેશ અને સમાજને સાચો વડાપ્રધાન નહીં મળે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments