Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વતંત્રતા ઈચ્છે છે, કાશ્મીરી”

ભાષા
ગુરુવાર, 27 મે 2010 (18:06 IST)
ભારત-પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની ખીણમાં રહેતા મોટાભાગના લોકો સ્વતંત્રતા ઈચ્છે છે. બીજી તરફ હિંદુ બહુમતિ ધરાવતા જમ્મુમાં રહેતા મોટાભાગના લોકોનો મત છે કે તે ભારતનો જ ભાગ રહેવો જોઈએ. જમ્મુ-કશ્મીર અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં થયેલા તાજેતરના સર્વેક્ષણમાં આ વાત સામે આવી છે.

સર્વેક્ષણમાં 3700 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેના પરિણામોમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહેતા 44 ટકા લોકો આઝાદીના પક્ષમાં છે. જ્યારે ભારતના પાસેના કાશ્મીરના ભાગમાં 43 ટકા લોકો પણ કંઈક આવા જ વિચાર રાખે છે.

બ્રિટનના એકેડેમિશ્યન ડોક્ટર રોબર્ટ બ્રેડનોક તરફથી બંને દેશોના લોકો સાથે વાતચીત કરવામાં આવી, તેમા આ વાત સામે આવી છે. તેમણે જણાવ્યું હતું કે બંને તરફના કાશ્મીરમાં આઝાદીને લઈને પૂર્ણ બહુમત નથી. 1948-49ના સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો પ્રમાણે કાશ્મીરમાં ભવિષ્યમાં જનમતસંગ્રહ કરાવવામાં આવશે, તો તેનાથી મુદ્દાનો ઉકેલ નીકળવાના સંકેતો પાંખા છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments