Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોનુની જીંદગી સામે હાર

ભાષા
મંગળવાર, 14 ઑક્ટોબર 2008 (12:00 IST)
આગ્રા શહેરથી 40 કિલોમીટરથી દૂર શમસાબાદનાં લહરા કા પુરા ગામમાં 150 ફુટ ઉંડા બોરવેલમાં પડીને અઢી વર્ષને આજે બહાર કાઢવામાં આવ્યો હતો. પાંચ દિવસ પહેલા બોરવેલમાં પડેલાં સોનુને બચાવી શકાયો નહતો.

ગુરૂવારે બોરવેલમાં પડેલા સોનુને બહાર નીકાળીને શહેરની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યો હતો. ડોક્ટરોનાં જણાવ્યા મુજબ તેનું મોત હ્રદય બંધ થવાથી થયું હતું.

સોનુ ગુરૂવારે સવારે 10 વાગે બોરવેલમાં પડ્યો હતો. તે દિવસે સાંજે જ તેનું મોત થયું હશે.

મુખ્યમંત્રી માયાવતીએ સોનુનાં પરિવારજનોને એક લાખ રૂપિયાનાં સહાય આપવાની ઘોષણા કરી છે. તેમજ ફરજમાં બેદરકારીને કારણે બે અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments