Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોનિયાએ કર્યું મનમોહનનું સમર્થન

ભાષા
ગુરુવાર, 30 જુલાઈ 2009 (16:14 IST)
ભારત-પાકિસ્તાન સંયુક્ત વક્તવ્ય પર વડાપ્રધાન મનમોહનસિંહનું જોરદાર સમર્થન કરતા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પાર્ટીના લોકોને જણાવ્યું કે, તેમની વચ્ચે આ મુદ્દા પર કોઈ ભૂલચૂક અને ભ્રમની સ્થિતિ ન હોવી જોઈએ. તેમણે કહ્યું કે, પરિપ્રેક્ષ્યમાં ભારતની વિદેશનીતિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી.

મિશ્રના શર્મ અલ શેખમાં ભારત-પાક સંયુક્ત નિવેદનના સંબંધમાં વડાપ્રધાન દ્રારા સંસદમાં આપવામાં આવેલા નિવેદનના એક દિવસ બાદ કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠકમાં સોનિયાએ કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી કરતું નથી ત્યાં સુધી વાતચીતનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બે ટૂક શબ્દોમાં કહ્યું કે, પાકિસ્તાન પ્રત્યે તેમની પાર્ટીના વલણમાં કોઈ પરિવર્તન આવ્યું નથી અને જ્યાં સુધી પાકિસ્તાન મુંબઈ આંતકી હુમલાના ષડયંત્રકારીઓને કાયદાના શકંજામાં નહીં કસે તથા ભારત વિરુદ્ધ આંતકી હુમલાઓ માટે પોતાની ભૂમિનો ઉપયોગ થવા પર રોક નહીં લગાવે, તેની સાથે કોઈ અર્થપૂર્ણ વાતચીત નહીં થાય.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments