Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેથિયા દુર્ઘટના ; ચિંદબરમે અફસોસ વ્યક્ત કર્યો

બચાવ અને રાહત કાર્યમાં વિલંબ થયો હતો

Webdunia
બુધવાર, 21 જુલાઈ 2010 (17:10 IST)
N.D
ગૃહમંત્રી પી. ચિંદબરમે આ વાત પર ખેદ વ્યક્ત કર્યો કે પશ્ચિમ બંગાળના સેંથિયામાં સોમવારે થયેલ રેલ દુર્ઘટના પછી બચાવ અને રાહત કાર્યમાં ભારે વિલંબ થયો.

તેમણે કહ્યુ કે આવી બાબતોમા તરત જ બચાવ કાર્ય શરૂ કરવા માટે હેલિકોપ્ટર અને નાના વિમાનોના ઉપયોગ વિશે વિચારવુ જોઈએ.

ચિદંબરમે કહ્યુ કે મને જાણ થઈ છે કે દુર્ઘટના સ્થળ પર પ્રથમ બચાવ ટુકડી અઢી કલાક પછી પહોંચી શકી અને બીજી ટુકડી સાત કલાક પછી. આ દળ 220 કિલોમીટરનો રસ્તો નક્કી કરીને દુર્ઘટનાસ્થળ પહોંચી. એનો મતલબ એ છે કે તાત્કાલિક દળની ગતિશીલતાની વ્યવસ્થા કરવામાં આજે પણ કમી છે.

આ સંદર્ભમાં ત ે મણે જો કે રેલમંત્રી મમતા બેનર્જી અથવા તેમના મંત્રાલયનો કોઈ ઉલ્લેખ નથી કર્ય ો. તેમણે કહ્યુ કે તાત્કાલિક વ્યવસ્થા ક્ષમતાની પરખ ત્યારે જ થાય છે જ્યારે તત્કાલિન સેવા મળી જાય તેથી આ ક્ષમતાને વધારવાની જરૂર છે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments