Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરક્ષા દળને મજબુત કરો-રાજનાથસિંહ

વાર્તા
ગુરુવાર, 31 જુલાઈ 2008 (20:06 IST)
દેશમાં વધી રહેલી આતંકવાદી પ્રવૃત્તિને ડામવા માટે જાસુસી એજન્સીઓ તથા અર્ધસૈનિક દળોને મજબુત બનાવવી જોઈએ. ભાજપનાં પ્રમુખ રાજનાથસિંહે જણાવ્યું હતું કે રાજ્યોનાં પોલીસ તંત્ર વચ્ચે કો-ઓર્ડીનેશન ન હોવાથી પણ આતંકવાદીઓને ફાયદો થઈ જાય છે.

ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિધાનસભાઓ દ્વારા બનાવેલા આતંકવાદ વિરોધી કાયદાને કેન્દ્ર મંજૂરી આપે તેવી રાજનાથસિંહે માંગ કરી છે. સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો આ કાયદા અમલમાં હોત તો ત્રણ શહેરોમાં થયેલા બ્લાસ્ટનાં આરોપીઓ જેલનાં સળીયા પાછળ હોત.

હાલમાં થયેલા હુમલમાં પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈનો હાથ હોવાની આશંકા પ્રગટ કરતાં તેમણે વિદેશ વિભાગને આ પ્રશ્ન અમેરિકા અને અન્ય આતંરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવા માંગ કરી હતી. તો આઈએસઆઈ અને આતંકવાદી સંગઠનો વચ્ચેનાં ગઠબંધનનો ખુલ્લો પાડવા પુરાવો શોધી નાંખવા પોલીસ તંત્રને જણાવ્યું હતું.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments