Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુખબીર બાદલે રાહુલ ગાંધીને 'એલિયન' કહ્યા

Webdunia
ગુરુવાર, 8 ઑગસ્ટ 2013 (12:04 IST)
P.R
પંજાબના ઉપમુખ્યમંત્રી સુખવીર સિંહ બાદલે બુધવારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને એક એલિયન (બીજા ગ્રહોના વાસી) કહ્યા. જેમને ગાંમડાઓની વાસ્તવિકતાની જાણ નથી. રાહુલ ગાંધીનું નિવેદન "ગરીબી દિમાગી ઉપજ છે" ની આલોચના કરતા સુખવીર બાદલે કહ્યુ કે આ આશ્ચર્યની વાત છે કે ક્યારેય પંચાયતની ચૂંટણી પણ નહી લડનારા નેતા દેશને ચલાવી રહ્યા છે. વાસ્તવિકતાની માહિતી વગર તેઓ દિલ્હીના એરકંડીશનિંગ ઓફિસમાં બેસીને નીતિયો બનાવી રહ્યા છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments