Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાનનો પરિવાર દેશભક્ત : શિવસેના

Webdunia
મંગળવાર, 14 સપ્ટેમ્બર 2010 (19:45 IST)
N.D
શિવસેનાએ કહ્યુ કે સલમાન ખાનનો પરિવાર દેશભક્ત છે. 26/11ના મુંબઈ આતંકી હુમલા પર સલમાન ખાનની ટિપ્પણીનો રાષ્ટ્રવિરોધી કરાર આપવાના ફક્ત બે દિવસ પછી શિવસેનાએ મંગળવારે કહ્યુ કે અભિનેતાની વાતથી નારાજ હોવાનુ કારણ નથી કારણ કે તેમની ફેમિલી સાચે જ દેશભક્ત છે.

પાર્ટીના મુખપત્ર સામનામાં લખેલ સંપાદકીયમાં સેના પ્રમુખ ઠાકરેએ કહ્યુ કે સલમાન પર નારાજ થવાનુ કોઈ કારણ નથી. તેમનો પરિવાર સાચે જ દેશભક્ત છે. આતંકી હુમલાના અધિક પ્રચારને કારણે શ્રીમંતો પર થયેલ હુમલો બતાવનારી સલમાનની ટિપ્પણી પર ઠાકરેએ લખ્યુ, દેશભરમાં હલ્લા થયા પછી સલમાને માફી માંગી લીધી. તેમને એ લાગ્યુ હશે કે ગુસ્સો માત્ર શ્રીમંતોમાં જ નહી સામાન્ય લોકોમાં પણ હતો. તેમણે સંપાદકીયમાં કહ્યુ છે કે આ સારી વાત છે કે સલમાન શાહરૂખ જેવા હઠી નથી.

ફેબ્રુઆરીમાં શાહરૂખ ખાને આઈપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓને લેવા સંબંધી પોતાના નિવેદન પર માફી માંગી લીધી હતી. પરંતુ કહ્યુ હતુ કે તેમની માફી શિવ સેના પાસે નહી, જેમણે 'માઈ નેમ ઈઝ ખાન'ના ના પ્રદર્શનનો વિરોધ કર્યો હતો.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments