Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરદાર પટેલ ઉગ્ર સાંપ્રદાયિક વ્યક્તિ નહોતા - અડવાણી

Webdunia
મંગળવાર, 24 ડિસેમ્બર 2013 (15:07 IST)
P.R
ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ મંગળવારે સરદાર પટેલ મુસ્લિમ વિરોધી હતા તે આરોપને ખોટા ગણાવ્યા છે અને આ બાબતમાં એક ઈસ્લામી વિદ્વાન અને કોંગ્રેસના નેતા રફીક ઝકારિયાએ દર્શાવ્યું છે કે જેમણે લોખંડી પુરુષની રાષ્ટ્રવાદી છબીને ઉજાગર કરવા માટે તેમની પર શોધ કરી છે.

અડવાણીએ પોતાના બ્લોગમાં એક રાષ્ટ્રીય સમાચારપત્રમાં છપાયેલા એક વિકૃત લેખ પર નારાજગી વ્યક્ત કરી, જેમાં અભિલેખનો હવાલો આપતા પટેલને ઉગ્ર સાંપ્રદાયિક વ્યક્તિ અને જવાહરલાલ નહેરૂને ધર્મનિરપેક્ષ રાષ્ટ્રવાદના પ્રતીક કહેવામાં આવ્યા છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે આ કારણ છે કે સંઘ પરિવાર એકની પૂજા કરે છે અને બીજાને વખોડે છે. વયોવૃદ્ધ ભાજપના નેતાએ આ વાતથી પૂરી રીતે હુંકાર ભરતા આના જવાબમાં ઝકારિયાનો વિચાર રજૂ કર્યા, જેમાં ભારતીય મુસ્લિમોથી જોડાયેલા વિષયને મહારથી માનવામાં આવે છે.

ઝકારિયાના વ્યાખ્યાન પર આધારિત તેમનું પુસ્તક સરદાર પટેલ એન્ડ ઈન્ડિયન મુસ્લિમનો હવાલો આપતો અડવાણીએ કહ્યું કે કોંગ્રેસના નેતા પણ આ ખ્યાલમાં હતા કે પટેલ મુસ્લિમોને પસંદ નહોતા કરતા. ઝકારિયાએ લખ્યું છે કે હું વિચારતો હતો કે તેઓ મુસ્લિમ વિરોધી છે. હું સાચો છું કે નહીં તે જાણવા મેં તેમની સ્મૃતિમાં આયોજીત પ્રવચનનું અધ્યયન કર્યું , જેમાં તેમના વિશે મહત્વપૂર્ણ અભિગમ પણ હોય શકતો હતો.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments