Webdunia - Bharat's app for daily news and videos

Install App

સપા ટેકો નહીં ખેંચે !

ભાષા
શનિવાર, 14 ફેબ્રુઆરી 2009 (15:07 IST)
કલ્યાણસિંહ સાથે ગઠબંધનના મુદ્દા પર વિભિન્ન વર્ગોની ટીકાનો સામનો કરી રહેલા સમાજવાદી પાર્ટીએ આજે કોંગ્રેસના કેટલાક નેતાઓ સામે આ મુદ્દાને હવા આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, જોકે આને લઇને કોંગ્રેસ સાથેના તેમના ગઠબંધન ઉપર કોઇ પ્રભાવ નહીં પડે.

સમાજવાદી પાર્ટી મહાસચિવ અમરસિંહે સીએનએન આઇબીએનના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક નેતા કલ્યાણસિંહને મોટો મુદ્દો બનાવી રહ્યા છએ અને તેને હવા આપવાનું કામ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, બાબરી મસ્જીદના ધ્વંસ બાદ કોંગ્રેસે કહ્યું હતું કે, તે ત્યાં મસ્જીદ બનાવશે, ભાજપે રામ મંદિર બનાવવાની વાત કરી હતી. જ્યારે બસપાના સંસ્થાપક કાશીરામે ત્યાં શૌચાલય બનાવવાની વાત કરી હતી.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments