Webdunia - Bharat's app for daily news and videos

Install App

સચિન ભારત રત્નના સાચા હકદાર - અન્ના હજારે

Webdunia
શુક્રવાર, 18 નવેમ્બર 2011 (10:59 IST)
.
PTI
પ્રસિદ્ધ સમાજસેવી અન્ના હજારેએ કહ્યુ છે કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરએ દેશનુ નામ રોશન કર્યુ છે. તેથી તેઓ 'ભારત રત્ન'ના હકદાર છે.

અન્નાએ ગઈકાલે એક સમારંભ દરમિયાન કહ્યુ કે સચિને દેશ માટે અમૂલ્ય યોગદાન આપ્યો છે અને દેશનું ગૌરવ વધાર્યુ છે.

આ અગાઉ સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરે પણ કહ્યુ હતુ કે સચિનને ભારત રત્ન મળવો જોઈએ, પરંતુ શિવશેનાના પ્રમુખ બાળ ઠાકરેએ કહ્યુ હતુ કે સચિનને ભારત રત્ન ન મળવો જોઈએ. જો કે ઠાકરે એ કહ્યુ હતુ કે અમિતાભ બચ્ચનને ભારત રત્ન મળવો જોઈએ.
તેમણે કહ્યુ કે સચિન દેશમાં ક્રિકેટને બુલંદિઓ પર લઈ ગયા છે અને દેશના યુવાઓ તેમની પાસેથી પ્રેરણા લે છે તો પછી તેમને 'ભારત રત્ન'થી સન્માનિત કેમ ન કરવામાં આવે.

અન્નાએ કહ્યુ કે સચિનથી પ્રભાવિત થઈને યુવઓએ ક્રિકેટને એક કેરિયર તરીકે અપનાવ્યુ છે. તેઓ સચિનએ પોતાનો આદર્શ માને છે અને તેમના જેવુ રમવા માંગે છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments