Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંપત્તિ કર જમા કરાવે આસારામ આશ્રમ

ભાષા
બુધવાર, 10 માર્ચ 2010 (18:22 IST)
ND
N.D
અમદાવાદ નગર નિગમે વિવાદાસ્પદ આધ્યાત્મિક ગુરૂ આસારામ બાપૂના આશ્રમ પર એક નોટિસ ચોટાડી દીધી છે અને તેમને આગામી બુધવાર સુધીમાં બાકીનો સંપત્તિ કર 3.5 લાખ રૂપિયાની ચૂકવણી કરવા માટે કહ્યું છે.

અમદાવાદ નગર નિગમની રાજસ્વ સમિતિના અધ્યક્ષ મયૂર દવેએ જણાવ્યું કે, આશ્રમે છેલ્લા બે વર્ષથી સંપત્તિ કરની ચૂકવણી કરી નથી અને તેના પર આશરે 3.5 લાખ રૂપિયાનું લેણું છે. આશ્રમને સાત દિવસની અંદર આ રકમને જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને જો તે એવું નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આરસારામ એ સમયે વિવાદોમાં આવ્યાં હતાં જ્યારે ત્રણ જુલાઈ 2008 ના રોજ અમદાવાદ સ્થિત તેમના આશ્રમમાંથી બે બાળકો ગૂમ થઈ ગયાં હતાં અને બાદમાં તેમના મૃતદેહ સાબરમતી નદીમાંથી કબ્જે કરવામાં આવ્યાં હતાં.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments