Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીનગર - આતંકી હુમલાના ભય હેઠળ આજે મોદીની રેલી, સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા

Webdunia
સોમવાર, 8 ડિસેમ્બર 2014 (11:23 IST)
જમ્મુ-કાશ્મીરમાં એક જ દિવસે થયેલ ચાર આતંકવાદી હુમલા પછી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરવા જઈ રહ્યા છે. 
 
રેલી પહેલા પ્રધાનમંત્રી બદામડી બાગ સ્થિત સેનાના હેડક્વાર્ટર જશે અને હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપશે.  
 
તેથી સ્ટેડિયમની સુરક્ષા એક કિલ્લાની જેમ કરવામાં આવી છે.  દરેક સ્થાને મેટલ ડિટેક્ટર દ્વારા તપાસ ચાલી રહી છે. શ્રીનગર આવનારી જનારી દરેક ગાડીની તપાસ કરવામાં આવી રહી છે. 
 
સુરક્ષા એંજસીઓ મુજબ શ્રીનગરના સૌરામાં શુક્રવારે માર્યા ગયેલ બે આતંકવાદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીને જ નિશાન બનાવવા આવ્યા હતા. આવામાં સુરક્ષા એજંસીઓએ કોઈ કસર છોડી નથી. 
 
બીજેપીને આશા છે કે મોદીની રેલીમાં લગભગ એક લાખ લોકો ભાગ લેશે. વીતેલા બે ચરણોમાં જોરદાર મતદાનથી રાજનીતિક દળોમાં ઉત્સાહ વધ્યો છે. જો કે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાનુ માનવુ છે કે મતદાનને લઈને ખૂબ વધુ ઉત્સાહ આતંકવાદીઓનો હુમલા માટે ઉપસાવી રહ્યા છે. 
 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments