Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવસેનાએ કેમ ન કર્યો વેલેંટાઈન ડે નો વિરોધ

Webdunia
મંગળવાર, 15 ફેબ્રુઆરી 2011 (11:19 IST)
દરવર્ષે વેલેંટાઈનના દિવસે વેલેંટાઈન ઉજવતા પ્રેમી પંખીડાને પકડીને લગ્ન કરી દેવાના કે તેમને ધમકાવવાના, મારવાના સમાચાર તમને ક્યાંક તો સાંભળવા મળી જતા હશે, પરંતુ આ વર્ષે શિવસેનાએ આવુ કશુ જ નથી કર્યુ. આ વર્ષે કોઈ ઉહાપોહ કેમ નહી ?

જેની પાછળનુ કારણ સૂત્રોના જણાવ્યા મુજબ એ છે કે શિવસેનાની પાંખ ભારતીય વિદ્યાર્થી સેનાના અધ્યક્ષ અભિજીત ફણસેના કહેવા પ્રમાણે, વેલેંટાઈન ડે નો વિરોધ કરવા કરતા પણ ઘણા મહત્વના કામો આ વર્ષે કરવાના છે. વેલેંટાઈનનુ મહત્વ તો બે-ત્રણ દિવસમાં ઘટી જાય છે. પરંતુ જો શિવસેના આવુ કંઈ કરશે તો તે યુવાઓની લાગણીને ઠેસ પહોંચાડશે. આગામી વર્ષે યોજાનારી બીએમસીની ચૂંટણી પર નજર રાખતી શિવસેના યુવાનોને નારાજ કરવા નથી માંગતી. તેથી તેમણે આ વખતે કોઈ વિરોધ ન બતાવ્યો.

શિવસેનાની હરીફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ કહ્યુ કે, શિવસેના દ્વારા વિરોધ કરાતો હતો, પરંતુ મનસે એ ક્યારેય વેલેંટાઈનઓ વિરોધ નથી કર્યો.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments