Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહરૂખના પિતા સ્વતંત્રતા સેનાની હતા

Webdunia
IFM
સ્વતંત્રતા સેનાની ત્રિલોચન સિંહ(83)નુ કહેવુ છે કે શિવસેનાને આ કહેવાનો અધિકાર નથી કે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનને પાકિસ્તાન જતા રહેવુ જોઈએ કારણ શાહરૂખના પિતા તાજ મોહમ્મદ મીર સ્વતંત્રતા સેનાની હતા.

સિંહે કહ્યુ કે તાજ મોહમ્મદે 'ભારત છોડો' આંદોલનમાં ભાગ લીધો હતો અને ભાગલા દરમિયાન પેશાવર જવાને બદલે દિલ્લીમાં રહેવુ વધુ પસંદ કર્યુ. તેમને કહ્યુ કે આ વિડંબના અને દુ:ખની વાત છે કે જે શિવસેનાએ આઝાદીની લડત માટે કશુ જ ન કર્યુ તે શાહરૂખને જવા માટે કહી રહ્યા છે.

સિંહે કહ્યુ કે આ મહત્વપૂર્ણ છે કે અમે હિંદુ હતા તેથી અમે પાકિસ્તાનને છોડ્યુ પરંતુ અહી એક મુસ્લિમ પણ હતા, જેમને ભારતને પસંદ કર્યુ. શિવસેના શાહરૂખને પાકિસ્તાન જવા માટે કેવી રીતે કહી શકે છે, જેના પૂરા પરિવારે દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો.

સિંહે કહ્યુ કે હુ અને તાજ મોહમ્મદ પેશાવરના છીએ. અમે 'ભારત છોડો' આંદોલનમાં ભાગ લીધો હતો. તાજ મોહમ્મદના મોટા ભાઈ ગુલામ મોહમ્મદ ગામા પણ સ્વતંત્રતા સેનાની હતા.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments