Webdunia - Bharat's app for daily news and videos

Install App

શહીદ કરકરેના મોતની તપાસ નહી થાય

વેબ દુનિયા
શુક્રવાર, 19 ડિસેમ્બર 2008 (00:23 IST)
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચૌહાણે આજે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરેના મોત અંગે કોઈપણ તપાસ કરવાની ના કહી દીધી હતી.

કામા હ ોસ્પિટલની બહાર આતંકવાદીઓ સાથેની અથડામણમાં કરકરે શહીદ થયા હતાં. તેમના મોતના મામલે તપાસ કરવાની કોઈ જરૂર નથી.પોલીસ અહેવાલ મામલે અમે કટીબદ્ધ છીએ. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભારે હોબાળો થયા બાદ મુખ્યમંત્રીએ આ પ્રકારનું નિવેદન આપ્યુ હતું.

શિવસેના અને ભાજપના ધારાસભ્યોએ આ મામલો છેડીને ભારે ધમાલ મચાવી હતી. ભાજપે અંતુલે સામે ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો.

ભાજપે એવી પણ ટીપ્પણી કરી હતી કે અંતુલે પાકિસ્તાનના ઈશારા પર ચાલે છે. જેની સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યુ હતું. જ્યારે કોંગ્રેસે પણ અંતુલેના આ નિવેદનથી પોતાનો છેડો ફાડી લીધો હતો.

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments