Webdunia - Bharat's app for daily news and videos

Install App

વ્યાજ ઘટાડવા મુખરજીની અપીલ

વેબ દુનિયા
ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2009 (16:42 IST)
N.D

ઉદ્યોગો માટે ગઇ કાલે ત્રીજુ રાહત પેકેજ જાહેર કરી એમાં 30 હજાર કરોડની ટેક્ષમાં રાહત આપનારા નાણામંત્રી પ્રણવ મુખરજીએ વ્યાજ દરમાં ઘટાડો કરવાની બેંકોને અપીલ કરી છે.

વિશ્વમાં પ્રવર્તી રહેલી આર્થિક મંદી તથા દેશમાં નીચે આવેલા ફુગાવાને ધ્યાનમાં લેતાં આર્થિક પ્રવાહીતા સરળતાથી ચાલતી રહે એ માટે પોતાના વિચારો રજુ કરતાં કેન્દ્રિય નાણામંત્રી પ્રણવ મુખરજીએ આજે કહ્યું હતું કે, આ સમયમાં હવે વ્યાજ દર ઘટાડવા જોઇએ અને આ માટે હું રિઝર્વ બેંક તથા અન્ય બેંકો સાથે આ મુદ્દે વિચાર વિમર્શ કરીશ.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments