Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેષ્ણોદેવીના 70 લાખ શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા

Webdunia
જમ્મુ-કાશ્મીરના ક્ષેત્રમાં આવેલ માતા વૈષ્ણોદેવીના પ્રસિધ્ધ મંદિરમાં આ વર્ષે અત્યાર સુધી દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા 69 લાખ 80 હજારથી વધુ શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા.

અધિકારીક સૂત્રોએ જણાવ્યુ કે ગયા વર્ષે આ સમય દરમિયાન માત્ર 56 લાખ 35 હજાર લોકોએ જ માતા વેષ્ણોદેવીના દર્શન કર્યા હતા. આ વર્ષે 13 લાખ 45 હજાર શ્રધ્ધાળુઓનો વધારો થયો.

મંદિર સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યુ કે રોજ દર્શન કરવા માટે લગભગ 25 થી 30 હજાર શ્રધ્ધાળુઓ આધાર શિવિર કટરા પહોંચી રહ્યા છે. જ્યાથી તેઓ વેષ્ણોદેવી દર્શન માટે રવાના થાય છે. તેમણે જણાવ્યુ કે આ વર્ષના અંત સુધી 80 લાખ શ્રધ્ધાળુઓની મંદિરમાં દર્શન કરવાની શક્યતા છે. જે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા હશે.

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments