Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિમાન સાથે નીલગાય અથડાઈ

વાર્તા
ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2008 (16:31 IST)
કાનપુર(વાર્તા) કાનપુરના ચકેરી વિમાન મથક ઉપર એર-ઇન્ડિયાના વિમાન સાથે એક નીલગાય અથડાઈ ગઈ હતી. જોકે, વિમાનના લેન્ડિંગ સમયે બનેલી આ દુર્ઘટનામાં પાઈલોટની સર્તકતાના કારણે કોઈ મોટી હોનારત ટળી હતી.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, એર ઈન્ડિયાના દિલ્હી-કાનપુર-અલ્હાબાદના આઈસી-7801 વિમાન ચકેરી વિમાન મથકે લેન્ડિંગ કરવા જઈ રહ્યુ હતુ તે સમયે રન-વે પર દોડતી નીલગાય સાથે તેનો અકસ્માત સર્જાયો હતો. જોકે, પાઈલોટની સર્તકતાના લીધે કોઈ મોટી હોનારત ટળી ગઈ હતી અને તેમાં સવાર 47 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments