Webdunia - Bharat's app for daily news and videos

Install App

વારાણસીના અસ્સી ઘાટ ઉપર નરેન્દ્ર મોદીએ ઈ-બોટને લોન્ચ કરી

Webdunia
સોમવાર, 2 મે 2016 (00:31 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વારાણસીના અસ્સી ઘાટ ઉપર ઈ-બોટને લોન્ચ કરી હતી. ખુદ વડાપ્રધાન મોદી ઇ-બોટની સવારી કરી આનંદ અનુભવ્યો હતો. તેમણે પોતાના સંબોધનની શરૂઆત હર-હર મહાદેવથી કરી હતી. મોદીએ વારાણસીના લોકોને સંબોધતા કહ્યું હતું કે, અમારા દેશમાં દુર્ભાગ્યથી એવી યોજનાઓ ચાલી રહી છે કે જેનાથી વોટ બેન્ક મજબૂત બને છે. આ જ વ્યવસાય ચાલે છે. આ કોઈપણ સમસ્યાના મૂળમાં નથી જતા અને સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન પણ નહીં કરતા. તમે ચૂંટણીઓ લડતા જાઓ અને જીતતા જાઓ પરંતુ મારો ગરીબ વધારે ગરબી બનતો જાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે ગરીબોને જન ધન યોજના જેવી સ્કીમોથી મજબૂત બનાવી રહ્યા છીએ. જેથી ગરીબ જ ગરીબીને હરાવે. આ દેશામાં કામ ચાલું છે. અમીરોની ગરીબી તો ખુબ જ જોઈ પરંતુ ગરીબોની અમીરી પણ જોયા કરો. અમે બેન્કને કહ્યું છે કે, પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત ગરીબોને ગેરંટી વગર લોન આપવી. અંતે તો આ ગરીબોનો દેશ છે બેન્ક ગરીબો માટે છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments