Webdunia - Bharat's app for daily news and videos

Install App

વકીલોને કેસ બે દિવસ વહેલા ચાલશે

વેબ દુનિયા
મંગળવાર, 24 ફેબ્રુઆરી 2009 (10:26 IST)
સુપ્રિમકોર્ટે મદ્રાસ હાઈકોર્ટના વકીલોની હડતાળ અંગેના કેસની સુનાવણી બે દિવસ વહેલા એટલે કે, 27મીને બદલે 25મીએ કરવાનો નિર્ણય કર્યો છે. કોર્ટને એવી માહિતી આપવામાં આવી હતી કે, આ બાબતે વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું પછી મુખ્ય ન્યાયમૂર્તિ કે.જી. બાલાકૃષ્ણનની બનેલી ખંડપીઠે આ સુનાવણી બે દિવસ વહેલા કરવા નિર્ણય લીધો છે.

કોર્ટને એવી માહિતી અપાઈ હતી કે, પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવા છતા ભારેલા અગ્નિ જેવી છે. સુપ્રીમે 19મીએ મદ્રાસ હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન બાર એસોસિએશન અને બાર કાઊન્સીલને નોટીસ પાઠવીને હડતાળ પાડવા સંદર્ભે નોટીસ પાઠવી હતી.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments