Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકોને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ છે - અમિત શાહ

Webdunia
શુક્રવાર, 8 મે 2015 (10:58 IST)
બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલ દેશવાસી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં આશાની કિરણ જુએ છે. શાહે પોતાના વિધાનસભા ક્ષેત્ર નારણપુરામાં જનસંપર્ક બેઠકમાં કહ્યુ કે ભારત અનેક સમસ્યાઓનો સામનો કરી  રહ્યા છે. 
 
ભાજપા અધ્યક્ષે કહ્યુ કે આપણે ભાગ્યવાન છીએ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ.  નહિતો ભારત અનેક સમસ્યાઓથી ઘેરાયેલુ છે. લોકો પોતાની સમસ્યાઓના ઉકેલ માટે આતુરતાથે રાહ જોઈ રહ્યા છે. મને એવુ કહેવામાં કોઈ આનાકાની નથી કે દરેક ભારતીયને આપણા પ્રધાનમંત્રી પર પુર્ણ વિશ્વાસ છે કે તે તેમની મુશ્કેલીઓ દૂર કરશે. શાહે કહ્ય કે હુ અહી તેમના સફળ કામો ગણાવવા નથી આવ્યો પણ મે જોયુ છે કે લોકો હવે સકારાત્મક વિચારવા માંડ્યા છે કે સમય બદલાય રહ્યો છે. 

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments