Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાખો લોકોની ગરદન કાપી શકીએ છીએ..

Webdunia
સોમવાર, 4 એપ્રિલ 2016 (11:19 IST)
યોગ ગુરૂ બાબા રામદેવના ભારત માતા કી જય બોલવાને લઈને  એક નિવેદનથી વિવાદ થઈ ગયો છે.  રામદેવે હરિયાણાના રોહતકમાં એક કાર્યક્રમમાં કહ્યુ કે તે સંવિધાન અને કાયદાનુ સન્માન કરે છે. નહી તો સેકડો-હજારો માથા ઘડથી જુદા કરી દેતા. 
 
રામદેવે કહ્યુ, "કોઈ માણસ ટોપી પહેરીને ઉભો થઈ જાય છે. બોલે છે કે હુ ભારત માતા ની જય નહી બોલુ ભલે મારી ગરદન કાપી નાખો. અરે આ દેશમાં કાયદો છે નહી તો એક શુ અમે તો લાખોની ગરદન કાપી શકીએ છીએ. પણ અમે આ દેશના કાયદાનુ સન્માન કરીએ છીએ." 
 
થોડાક જ દિવસ પહેલા ઑલ ઈંડિયા મજલિસ ઈત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ હતુ કે જો કોઈ તેમની ગરદન પર ચાકુ મુકી દે તો પણ તેઓ ભારત માતા કી જય નહી બોલે. 
 
જો કે રામદેવે પોતાના ભાષણમાં ઓવૈસીનુ નામ નહોતી લીધુ. 
 
તાજેતરમાં જ દેવબંદ સ્થિત ઈસ્લામિક તાલીમના પ્રમુખ કેન્દ્ર દારુલ ઉલેમે એક ફતવો રજુ કરતા કહ્યુ હતુ કે ભારત માતા કી જયના નારા લગાવવા ઈસ્લામ ધર્મમાં યોગ નથી.  

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments