Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલની પદયાત્રા સમાપ્ત

Webdunia
શનિવાર, 9 જુલાઈ 2011 (11:45 IST)
PTI
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીને પદયાત્રા શુક્રવારે મથુરાના બાજના ગામમાં પૂરી થઈ ગઈ.

અલીગઢમાં પાર્ટી તરફતેહે આયોજેત ખેડૂત મહાપંચાયતના એક દિવસ પહેલા કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીની પદયાત્રા શુક્રવારે મથુરાના બાજના ગામમાં પૂરી થઈ ગઈ. હવે આજે તેઓ અલીગઢ નુમાઈશ મેદાનમાં ખેડૂતોની મહાપંચાયતને સંબોધિત કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી મથુરાના બાજનામાં શુક્રવારે રાત્રે વિશ્રામ કરશે અને સવારે અહીથી અલીગઢના નુમાઈશ મેદાન તરફ કૂચ કરશે, જ્યા શનિવારે કોંગ્રેસની ખેડૂત મહાપંચાયત થશે.

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments