Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલની ટ્રેન પર પથ્થરમારો

ભાષા
બુધવાર, 16 સપ્ટેમ્બર 2009 (08:13 IST)
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી જે અમૃતસર દિલ્હી શતાબ્દી એક્સપ્રેસથી લુધિયાણાથી અહીં પરત ફરી રહ્યાં હતાં તેના પાંચ ડબ્બાઓ પર પાણીપત નજીક મંગળવારે રાત્રે કેટલાક લોકોએ પથરાવ કર્યો. જો કે, રાહુલ સુરક્ષિત છે.

એસપીજી સુત્રોએ જણાવ્યું કે, ઘટનામાં કોઈ યાત્રીના ઘાયલ થવાના સમાચાર નથી. ઘટનામાં ડબ્બાઓની બારીઓના કાચ ટુટી ગયા છે. એ સમયે ટ્રેનની ગતિ પ્રતિકલાક 20 કિલોમીટરની હતી. શ્રી ગાંધી સી-3 કોચમાં બેઠા હતાં. આ કોચ પર પણ પથ્થર ફેંકવામાં આવ્યાં. ઘટના બાદ એસપીજી આ અંગેની તપાસમાં જોડાઈ ગઈ છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments