Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાષ્ટ્રધ્વજનું અપમાન માટે કેન્દ્ર જવાબદાર -ભાજપ

ભાષા
રવિવાર, 17 ઑગસ્ટ 2008 (12:02 IST)
શ્રીનગરમાં લાલચોકમાં સ્વાતંત્ર્ય દિનનાં રોજ તિરંગાને ખેંચીને તેની જગ્યાએ લીલો ઝંડો ફરકાવવાની ઘટનાને ભાજપે દેશ માટે ર્દુભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. અને, તેના માટે કેન્દ્રની મુસ્લિમ તૃષ્ટિકરણને કારણભૂત છે.

ભાજપના મહાસચિવ અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે લાલચોકમાં રાષ્ટ્રીય ધ્વજને હટાવવાની ઘટનાને દેશ માટે કલંકરૂપ ગણાવ્યું હતું. જ્યારે અમરનાથ સમિતિએ 115 જગ્યાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તેમજ મુબારકમંડી ખાતે આયોજીત સમારોહમાં 50 હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી.

જેટલીએ વર્તમાન સરકાર પર અલગતાવાદી સંગઠનોની માંગણીઓને પુરી કરવાનો આરોપ લગાવ્યો છે. જમ્મુમાં આંદોલનકારીઓ દ્રારા આર્થિક નાકાબંધીનાં આરોપોને જેટલીએ નકારી કાઢ્યા હતાં. અને, તેને એક અફવા ગણાવી તેને આઈએસઆઈનું કાવતરૂ ગણાવ્યું હતું.

જેટલીએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા ખોલવાની અલગતાવાદીઓની માંગણી પુરી કરવામાં આવશે નહીં. જો યુપીએ સરકાર આ માંગ પુરી કરશે તો તેને આતંકવાદીઓની જીતનાં રૂપમાં જોવામાં આવશે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments